તા.૦૫.૦૭.૨૦૧૮ ઓરી રૂબેલા ની સમજ માટે આરોગ્ય વિભાગ નો કાર્યક્રમ
આજના ઓરી અને રૂબેલા જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વાલી- વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે ડીસા એબન હેલ્થ સેન્ટર થી ડૉ. નિરવ કે ત્રિવેદી સાહેબ, સેનેટરી ઇન્સપેક્ટર શ્રી હરિસિંહ ચૌહાણ અને એન પી ઇન્સપેક્ટર શ્રી હરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો