આજ રોજ શાળામાં ગુરુ-શિષ્ય વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હાતો. કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ ,ડીસા શાખા ના શ્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, શ્રી દીપકભાઈ માધવાણી અને શ્રી અશોકભાઈ હાલાણી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ માં નજીકમાં વય નિવૃત થનાર શ્રી મનોજભાઈ રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો